Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
આ વર્ષે કયા મહાપુરૂની 150 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ?

મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
રવિશંકર મહારાજ
મો.ક. ગાંધી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણી કયા ઘટક તત્ત્વોનું બનેલું છે ?

ઓકિસજન અને નાઇટ્રોજન
ઓકિસજન અને હાઇડ્રોજન
ઓકિસજન અને કાર્બન
ઓકિસજન અને ભેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ફરીયાદ કઇ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?

ગુજરાત પોલસી એકટ કલમ 154
આઇ.પી.સી. કલમ 154
ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154
સી.આર.પી.સી. કલમ 154

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP