Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
રવિશંકર મહારાજ
ઉમાશંકર જોષી
મો.ક. ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ?

‘ભારત છોડો’ ચળવળ
અસહકાર આંદોલન
સ્વદેશી ચળવળ
સવિનય કાનુનભંગ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ?

મૂળભૂત હક્કો
રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
પ્રમુખશાહી પદ્ધતિ
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP