Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘વંદે માતરમ્’ની રચના કોણે કરી ?

કવિ ઇકબાલ
શરદચંદ્ર ચેટરજી
બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે

દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે.
કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે.
કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP