Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે

દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે.
કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે.
કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ

કોઇ અસર થતી નથી.
નીચે જાય છે.
ઉપરજાય છે.
કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ?
(1)માધવસિંહ સોલંકી
(2)હિતેન્દ્ર દેસાઇ
(3) અમરસિંહ ચૌધરી
(4) ઘનશ્યામ ઓઝા

1, 2, 3, 4
1, 3, 4
2, 4
1, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP