Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે

કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી.
કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P)અન્ના હજારે
(Q) દિપક પારેખ
(R) હરીશ સાલવે
(S) મહેશ ભૂપતિ
(1) વકિલ
(2) બેન્કર
(3) ગાંધીવાદી સામાજિક કાર્યકર
(4) ખેલાડી

P-3, Q-1, R-2, S-4
P-3, Q-2, R-4, S-1
P-2, Q-3, R-1, S-4
P-3, Q-2, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘વંદે માતરમ્’ની રચના કોણે કરી ?

શરદચંદ્ર ચેટરજી
બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવિન્દ્રનાથ ટાગોર
કવિ ઇકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા માટે આપેલ જવાબોમાંથી કયો સાચો છે ?
(P)ખજૂરાહો
(Q)કોણાર્ક
(R) નાલંદા
(S)ઇલોરા
(1) ઓરીસ્સા
(2) બિહાર
(3) મહારાષ્ટ્ર
(4) મધ્યપ્રદેશ

P-4, Q-2, R-1, S-3
P-4, Q-3, R-2, S-1
P-4, Q-1, R-2, S-3
P-4, Q-1, R-3, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

વિજળી ઉત્પન્ન કરવા માટે
તેમાંથી તાંબું મેળવવા માટે
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે
તેમાંથી સોનું મેળવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
રાજયના મુખ્ય મંત્રીને શપથ કોણ લેવડાવે છે ?

વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
વિધાનસભાના સ્પીકર
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાજયપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP