Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ગુરુત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો ?

પાબ્લો પિકાસો
ન્યુટન
આર્કીમિડિઝ
આઇન્સ્ટાઇન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ?

છત્તીસગઢ
મહારાષ્ટ્ર
ગુજરાત
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP