Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ગુરુત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો ?

ન્યુટન
પાબ્લો પિકાસો
આર્કીમિડિઝ
આઇન્સ્ટાઇન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા માટે આપેલ જવાબોમાંથી કયો સાચો છે ?
(P)ખજૂરાહો
(Q)કોણાર્ક
(R) નાલંદા
(S)ઇલોરા
(1) ઓરીસ્સા
(2) બિહાર
(3) મહારાષ્ટ્ર
(4) મધ્યપ્રદેશ

P-4, Q-3, R-2, S-1
P-4, Q-1, R-2, S-3
P-4, Q-1, R-3, S-2
P-4, Q-2, R-1, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના રાજાઓને તેમના કાળક્રમમાં ગોઠવતાં કયો જવાબ સાચો છે ?
1. ચંદ્રગુપ્ત પહેલો
2. ચંદ્રગુપ્ત મોર્ય
3. અશોક
4. અકબર

1 ,2, 4, 3
1, 2, 3, 4
2, 3, 1, 4
1, 3, 2, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
વાહન એ 50 કિ.મી./કલાક વાહન બી 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ?

340 કિ.મી.
440 કિ.મી.
140 કિ.મી.
240 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘વંદે માતરમ્’ની રચના કોણે કરી ?

કવિ ઇકબાલ
બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવિન્દ્રનાથ ટાગોર
શરદચંદ્ર ચેટરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP