Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

ઉમાશંકર જોષી
મો.ક. ગાંધી
રવિશંકર મહારાજ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ?

અભિષેક બચ્ચન
અક્ષયકુમાર
આમિર ખાન
અમિતાભ બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) ઉમાશંકર જોષી
(Q) મલ્લિકા સારાભાઇ
(R) રવિશંકર મહારાજ
(S)બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વમુખ્યમંત્રી

P-3, Q-4, R-1, S-2
P-3, Q-2, R-1, S-4
P-3, Q-2, R-4, S-1
P-2, Q-3, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP