Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ?

ઇ.પી.કો.ક. 489
ઇ.પી.કો.ક. 498(ક)
ઇ.પી.કો.ક. 489(ક)
ઇ.પી.કો.ક. 498

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

મો.ક. ગાંધી
રવિશંકર મહારાજ
ઉમાશંકર જોષી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ?

અમિતાભ બચ્ચન
અભિષેક બચ્ચન
અક્ષયકુમાર
આમિર ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP