Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સુનામી શાના કારણે ઉદ્ભવે છે ?

દરીયામાં ધરતીકંપથી
દરીયા કિનારે વાવાઝોડાથી
દરીયામાં વાવાઝોડાથી
દરીયામાં હિમપ્રપાતથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

ડાયાબીટીસ
મૂત્રપીંડની બિમારી
હૃદયની બિમારી
પાચનતંત્રની બિમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ?

નાયબ વડાપ્રધાન
ગૃહપ્રધાન
નાણા પ્રધાન
કોંગ્રેસ પક્ષના પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP