Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ હતા ?
(1) જ્ઞાની ઝેલસિંહ
(2) નીમલ સંજીવ રેડ્ડી
(3) અબ્દુલ કલામ
(4) હમીદ અન્સારી

1, 2, 3, 4
1, 2, 3
1, 2
1, 2, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ઉદર પટલ શરીરની કઇ ક્રિયામાં મદદ કરે છે ?

શ્વસનક્રિયા
ઉત્સર્ગ ક્રિયા
પ્રજનનક્રિયા
પાચનક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે

દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે.
કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી.
કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP