Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ?

રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
મૂળભૂત હક્કો
મૂળભૂત ફરજો
પ્રમુખશાહી પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ગુરુત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો ?

આઇન્સ્ટાઇન
આર્કીમિડિઝ
ન્યુટન
પાબ્લો પિકાસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ?

અમિતાભ બચ્ચન
અભિષેક બચ્ચન
આમિર ખાન
અક્ષયકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP