Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

રવિશંકર મહારાજ
ઉમાશંકર જોષી
મો.ક. ગાંધી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ હતા ?
(1) જ્ઞાની ઝેલસિંહ
(2) નીમલ સંજીવ રેડ્ડી
(3) અબ્દુલ કલામ
(4) હમીદ અન્સારી

1, 2, 3, 4
1, 2, 3
1, 2, 4
1, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP