ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદપુરાણ કયાં રચાયું હોવાનું મનાય છે ? વડનગર વલભી સોમનાથ સિદ્ધપુર વડનગર વલભી સોમનાથ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સૂર્યમંદિર - મોઢેરા 2. ચાંપાનેર - પાવાગઢ 3. સીદી સૈયદની જાળી - અમદાવાદ 4. સરખેજનો રોજો - અમદાવાદ 1,3,4 2 1,2,3 1,2,3,4 1,3,4 2 1,2,3 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? સિદ્ધપુર પાટણ વલભી કર્ણાવતી સિદ્ધપુર પાટણ વલભી કર્ણાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજ્ય હતું ? બ્રોચ (ભરૂચ) કાઠિયાવાડ કચ્છ દાદરા અને નગરહવેલી બ્રોચ (ભરૂચ) કાઠિયાવાડ કચ્છ દાદરા અને નગરહવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? ચતુરભાઈ પટેલ અંબાલાલ સાકરલાલ દેસાઈ કૃપાશંકર પંડિત ગોકળદાસ પારેખ ચતુરભાઈ પટેલ અંબાલાલ સાકરલાલ દેસાઈ કૃપાશંકર પંડિત ગોકળદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધાર અને મથુરા શૈલીની કળા નીચેના પૈકી કોના યુગમાં શરૂ થઈ હતી ? કનિષ્ક હર્ષ સમુદ્રગુપ્ત અશોક કનિષ્ક હર્ષ સમુદ્રગુપ્ત અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP