ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યું છે ? એવા રે અમે એવા મારી હકીકત એક્શન રિપ્લે અલપ ઝલપ એવા રે અમે એવા મારી હકીકત એક્શન રિપ્લે અલપ ઝલપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો ? કાકા ભત્રીજાનો બાપ-દીકરાનો આપેલ પૈકી કોઈ નહી ભાઈનો કાકા ભત્રીજાનો બાપ-દીકરાનો આપેલ પૈકી કોઈ નહી ભાઈનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફાર્બસ ગુજરાતી સભા" ત્રિમાસિક પત્રનું પ્રકાશન કયા વર્ષથી શરૂ થયું હતું ? ઈ.સ. 1832 ઈ.સ. 1932 ઈ.સ. 1965 ઈ.સ. 1865 ઈ.સ. 1832 ઈ.સ. 1932 ઈ.સ. 1965 ઈ.સ. 1865 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભોજા ભગતનું જન્મ સ્થળ જણાવો. ફૌજીવાડા ફતેહપુર લોદરા માણેકપુર ફૌજીવાડા ફતેહપુર લોદરા માણેકપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ? નવલકથા નિબંધ પ્રવાસગ્રંથ જીવનચરિત્ર નવલકથા નિબંધ પ્રવાસગ્રંથ જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP