ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? કનૈયાલાલ ભટ્ટ પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ કનૈયાલાલ ભટ્ટ પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." બરકત વિરાણી મનહર ઉદાસ રમણીક સોમેશ્વર આદિલ મન્સૂરી બરકત વિરાણી મનહર ઉદાસ રમણીક સોમેશ્વર આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ? નરહિર પરીખ દલસુખભાઈ માલવિયા વજુ કોટક કરસનદાસ માણેક નરહિર પરીખ દલસુખભાઈ માલવિયા વજુ કોટક કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ? તારક મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી મુકુલ કલાર્થી અરદેશર ખબરદાર તારક મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી મુકુલ કલાર્થી અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક જયશંકર સુંદરી ર.છો. પરીખ કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક જયશંકર સુંદરી ર.છો. પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝમકું, જમના, મનોરદા મુખી પાત્રો કઇ વાર્તામાં આવે છે ? વળામણાં માનવીની ભવાઈ કરણઘેલો મળેલાજીવ વળામણાં માનવીની ભવાઈ કરણઘેલો મળેલાજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP