ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? ગોમતેશ્વર અર્ધનારીશ્વર હોયસલેશ્વર રાજેશ્વર ગોમતેશ્વર અર્ધનારીશ્વર હોયસલેશ્વર રાજેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ? કુમારસંભવ મેઘદૂત શિશુપાલ વધ કિરાતાર્જુનિયમ કુમારસંભવ મેઘદૂત શિશુપાલ વધ કિરાતાર્જુનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત સરિતા સંગીત સુધા સંગીત સંગત સંગીત મકરંદ સંગીત સરિતા સંગીત સુધા સંગીત સંગત સંગીત મકરંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? મધ્ય પ્રદેશ આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ? જૈન ધર્મ શૈવ ધર્મ બૌદ્ધ ધર્મ ઈસ્લામ ધર્મ જૈન ધર્મ શૈવ ધર્મ બૌદ્ધ ધર્મ ઈસ્લામ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંત જ્ઞાનેશ્વર ___ ભાષાના કવિ છે. હિન્દી ગુજરાતી મરાઠી સંસ્કૃત હિન્દી ગુજરાતી મરાઠી સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP