ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ?

અર્ધનારીશ્વર
રાજેશ્વર
હોયસલેશ્વર
ગોમતેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

જરદોશી કામ - ભોપાલ
કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ
લાલ રંગની મીનાકારી - જયપુર
ગુલાબી રંગની મીનાકારી - વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે ?

ગોતા ભરત કામ - બિહાર
પીપલી ભરત કામ - ઓડીશા
બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ
આરી ભરત કામ - ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP