ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ? વેદાંતી આર્યસમાજી શ્રેય:સાધક વર્ગ પ્રણામી વેદાંતી આર્યસમાજી શ્રેય:સાધક વર્ગ પ્રણામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભગવદ ગોમંડળ' શબ્દકોશના સંપાદક કોણ હતા ? ચંદુલાલ બેચરદાસ પટેલ રતિલાલ સો. નાયક યોગેન્દ્ર વ્યાસ કે. કા. શાસ્ત્રી ચંદુલાલ બેચરદાસ પટેલ રતિલાલ સો. નાયક યોગેન્દ્ર વ્યાસ કે. કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા મોગલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી ? બાબર હુમાયુ અકબર શાહજહાં બાબર હુમાયુ અકબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી ? ગાંધીજી વિઠ્ઠલભાઈ રવિશંકર મહારાજ કુંવરજીભાઈ ગાંધીજી વિઠ્ઠલભાઈ રવિશંકર મહારાજ કુંવરજીભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ? ઝીંઝુવાડા માણેકવાડા નગવાડા જૈસવાડા ઝીંઝુવાડા માણેકવાડા નગવાડા જૈસવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ? કૌશલ્યાદેવી મહાકુંવરબા મણીબા રાજબા કૌશલ્યાદેવી મહાકુંવરબા મણીબા રાજબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP