ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૂબી ગયેલી દ્વારકા શોધવાનું શ્રેય કોને ફાળે જાય છે ? માધોસ્વરૂપ વત્સ આર.એસ. બિષ્ટ જગતપતિ જોષી એસ.આર. રાવ માધોસ્વરૂપ વત્સ આર.એસ. બિષ્ટ જગતપતિ જોષી એસ.આર. રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધી-વિનોબાના ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મથનાર સર્વોદય કાર્યકર કોણ છે ? ડાહ્યાભાઈ નાયક પાંડુરંગ ગોવિંદ ઇન્દુલાલ યાજ્ઞિક ચુનીભાઈ વૈદ્ય ડાહ્યાભાઈ નાયક પાંડુરંગ ગોવિંદ ઇન્દુલાલ યાજ્ઞિક ચુનીભાઈ વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગર જિલ્લામાં આવેલ ગોપનું મંદિર કયા કાળનું સ્થાપત્ય છે ? મૈત્રકકાળ મૌર્યકાળ રાષ્ટ્રકૂટ સોલંકીકાળ મૈત્રકકાળ મૌર્યકાળ રાષ્ટ્રકૂટ સોલંકીકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કયા થયું હતું ? સુરત સોમનાથ ગિરનાર ડભોઇ સુરત સોમનાથ ગિરનાર ડભોઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ગોંડલના ભગવતસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ગોંડલના ભગવતસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ? દામાજી ગાયકવાડ આપેલ પૈકી એક પણ નહીં મોરારજી દેસાઈ આનંદરાવ ગાયકવાડ દામાજી ગાયકવાડ આપેલ પૈકી એક પણ નહીં મોરારજી દેસાઈ આનંદરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP