ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? સોમનાથ સપ્તેશ્વર મહાદેવ ગોપનાથ ઘેલા સોમનાથ સોમનાથ સપ્તેશ્વર મહાદેવ ગોપનાથ ઘેલા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ? મીનળ દેવી રાણી ઉદયમતી નાયિકા દેવી રાણી રૂપમતી મીનળ દેવી રાણી ઉદયમતી નાયિકા દેવી રાણી રૂપમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ? સ્કંદગુપ્ત રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સ્કંદગુપ્ત રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજી નું જન્મ સ્થળ કયું છે ? વલસાડ સુરત ભરૂચ નવસારી વલસાડ સુરત ભરૂચ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1423માં અહમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમિયાન શાસન કરેલ હતું ? પરિહાર વંશ ચાલુક્ય વંશ સોલંકી વંશ મૈત્રક વંશ પરિહાર વંશ ચાલુક્ય વંશ સોલંકી વંશ મૈત્રક વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP