વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કયા કાર્યક્રમ હેઠળ શારીરિક અને માનસિક આરોગ્ય તેમજ સ્વસ્થ લોકો અને વિકારવાળા દર્દીઓમાં જ્ઞાનાત્મક કામગીરી ઉપર યોગ અને ધ્યાનની અસરો ઉપર વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરશે ?

આપેલ પૈકી એક પણ નહીં
PRANAYAM
VYAYAM
SATYAM

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈસરો દ્વારા સચાલિત અત્યાર સુધીના ઉપગ્રહ પ્રક્ષેપણ મિશન પૈકી સૌથી વધુ સમય 2 કલાક 15 મિનિટ સુધી ચાલનારુ મિશન કર્યું છે ? ‌

PSLV C - 35
PSLV C - 34
PSLV C - 36
PSLV C - 37

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP