DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ? 40 48 36 44 40 48 36 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતનાં બીજા મુખ્ય મંત્રી કોણ હતા ? હિતેન્દ્ર દેસાઈ ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા બલવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઈ ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા બલવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેકટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ? જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? દાઉદ ખાન મેહમૂદ બેગડા અહમદ શાહ-1 કુતબુદ્દીન મોહમદ શાહ દાઉદ ખાન મેહમૂદ બેગડા અહમદ શાહ-1 કુતબુદ્દીન મોહમદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 2013માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. રથીન રાય અશોક કુમાર માથુર વિવેક રાય મીના અગરવાલ ડૉ. રથીન રાય અશોક કુમાર માથુર વિવેક રાય મીના અગરવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP