DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ?

48
36
44
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેકટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ?

જહાંગીર
ઔરંગઝેબ
અકબર
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

યોગેન્દ્ર સિંહ
એમ. એન. શ્રીનિવાસ
વિશ્વનાથ મોહન
ઈરાવતી કર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ?

કેલ્શિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ
કાર્બન ડાઇઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ
પોટેશિયમ સલ્ફેટ
સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP