ભારતનો ઈતિહાસ (History of India) "ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ? ભોપાલ કાનપુર નૈનીતાલ નાગપુર ભોપાલ કાનપુર નૈનીતાલ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખરોષ્ટી લિપી ભારતમાં કોણ લાવ્યા ? ઈરાનીઓ ઈજિપ્તીઓ મધ્ય એશિયાની જાતિઓ મેસોડોનિયન ઈરાનીઓ ઈજિપ્તીઓ મધ્ય એશિયાની જાતિઓ મેસોડોનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ? સિંધુની ખીમ બ્રહ્મપુત્રની ખીણ ગંગાની ખીણ નર્મદાની ખીણ સિંધુની ખીમ બ્રહ્મપુત્રની ખીણ ગંગાની ખીણ નર્મદાની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? તાનાજી રાઘોબા બાલાજી વિશ્વનાથ ગુરુ રામદાસ તાનાજી રાઘોબા બાલાજી વિશ્વનાથ ગુરુ રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? ચાણક્ય વિષ્ણુશર્મા પાણિની કાલિદાસ ચાણક્ય વિષ્ણુશર્મા પાણિની કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP