ભારતનો ઈતિહાસ (History of India) "ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ? ભોપાલ નૈનીતાલ નાગપુર કાનપુર ભોપાલ નૈનીતાલ નાગપુર કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું ? તેલુગુ કન્નડ તમિલ મલયાલમ તેલુગુ કન્નડ તમિલ મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? અશોક બિંબિસાર ચંદ્રગુપ્ત મોર્ય બિંદુસાર અશોક બિંબિસાર ચંદ્રગુપ્ત મોર્ય બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. સુશ્રુત વરાહમિહિર ચરક ભાસ્કરાચાર્ય સુશ્રુત વરાહમિહિર ચરક ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નચેનામાંથી કઈ પત્રિકા પંડિત મદનમોહન માલવિયાએ પ્રકાશિત કરી હતી ? કિસાન આપેલ તમામ મર્યાદા અભ્યુદય કિસાન આપેલ તમામ મર્યાદા અભ્યુદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા ? ઈન્ડો-ગ્રીક ગુપ્ત મૌર્ય કુશાન ઈન્ડો-ગ્રીક ગુપ્ત મૌર્ય કુશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP