ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. અવસર પવનદંડી ક્રોસ રોડ આનંદલોક અવસર પવનદંડી ક્રોસ રોડ આનંદલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ? 1981 1990 2003 1998 1981 1990 2003 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલાપીનું પૂરું નામ જણાવો. સમરસિંહ ગોહિલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી તખ્તસિંહ પરમાર સુરસિંહજી ગોહિલ સમરસિંહ ગોહિલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી તખ્તસિંહ પરમાર સુરસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? પૃથિવીવલ્લભ ચૌલાદેવી જય સોમનાથ ગુજરાતનો નાથ પૃથિવીવલ્લભ ચૌલાદેવી જય સોમનાથ ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો જન્મ ક્યા થયો હતો ? રાજકોટ અમદાવાદ ભાવનગર સુરત રાજકોટ અમદાવાદ ભાવનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP