ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોષી
બાલમુકુંદ દવે
નરસિંહ મહેતા
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કલાપીનું પૂરું નામ જણાવો.

સમરસિંહ ગોહિલ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી
તખ્તસિંહ પરમાર
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP