ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ? ગૌરાંગ મહેતાને સુરેશ મહેતાને શૈલેષ મહેતાને નંદુલાલ મહેતાને ગૌરાંગ મહેતાને સુરેશ મહેતાને શૈલેષ મહેતાને નંદુલાલ મહેતાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-4, b-3, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-3, b-4, c-1, d-2 a-4, b-3, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-3, b-4, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ? રવિશંકર રાવળ ઝવેરચંદ મેઘાણી લાભુભાઈ ત્રિવેદી રવિશંકર મહારાજ રવિશંકર રાવળ ઝવેરચંદ મેઘાણી લાભુભાઈ ત્રિવેદી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ... ઉશનસ્ ધૂમકેતુ ફિલસૂફ સ્નેહરશ્મિ ઉશનસ્ ધૂમકેતુ ફિલસૂફ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ પ્રશિષ્ટ હાસ્ય નવલકથા કઈ ? ગુજરાતનો નાથ ભદ્રંભદ્ર ભસ્મકંકણ અમે બધાં ગુજરાતનો નાથ ભદ્રંભદ્ર ભસ્મકંકણ અમે બધાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? નર્મદ નવલરામ નંદશંકર ન્હાનાલાલ નર્મદ નવલરામ નંદશંકર ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP