GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે ?

ગણિતિક અભ્યાસ
અર્થ મિતિશાસ્ત્ર
ગાણિતિક અર્થશાસ્ત્ર
અર્થ આંકડાશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નરસિંહમ કમિટીનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે?

વીમા ક્ષેત્રના સુધારા
બેન્કિંગ ક્ષેત્રના સુધારા
ખેતી ક્ષેત્રના સુધારા
ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP