GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે? માર્શલ કાર્લ માર્ક્સ એફ. એચ. નાઇટ જે. શુમ્પીટર માર્શલ કાર્લ માર્ક્સ એફ. એચ. નાઇટ જે. શુમ્પીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ચક્રિય ફેરફારો શાને કારણે ઉદ્ભવે છે ? યુદ્ધ ભૂકંપ પુર આપેલ પૈકી કોઈ નહીં યુદ્ધ ભૂકંપ પુર આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુરુ નિદર્શ પરિક્ષણ ક્યારે વાપરી શકાય ? N = 30 N is < 30 N is > 30 આપેલ પૈકી કોઈ નહીં N = 30 N is < 30 N is > 30 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંભવિત ભૂલ એટલે 0.7645 S.E. 0.6745 S.E. 0.6753 S.E. 0.6457 S.E. 0.7645 S.E. 0.6745 S.E. 0.6753 S.E. 0.6457 S.E. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 6 લાલ દડા, 4 સફેદ દડા અને 5 વાદળી દડા ધરાવતી એક પેટીમાંથી એક દડો યદચ્છ રીતે પસંદ કરવામાં આવે તો લાલ દડો ન આવવાની સંભાવના કેટલી થશે ? 3/5 1 1/2 7/5 3/5 1 1/2 7/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક શહેરમાં એક વર્ષમાં 40,000 બાળકોનો જન્મ થયો. તેમાંથી તે વર્ષે 500 બાળકો મૃત્યુ પામ્યા તો તે શહેરનો બાળ મૃત્યુદર કેટલો હશે ? 15 12.5 25 27 15 12.5 25 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP