GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

માર્શલ
કાર્લ માર્ક્સ
એફ. એચ. નાઇટ
જે. શુમ્પીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
બંધ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં....

આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય
માત્ર આયાતોને સ્થાન હોય
આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય
માત્ર નિકાસોને સ્થાન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
શ્રેણી A અને B શ્રેણીના વિષમતાંકની કિંમતો અનુક્રમે 0.2 અને 0.18 છે. આ બે શ્રેણીઓ પૈકી કઈ શ્રેણી ઓછી વિષમ છે ?

શ્રેણી A
આપેલ પૈકી કોઈ નહીં
કહી ન શકાય
શ્રેણી B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જીવન ચક્ર પરિકલ્પનાના સિદ્ધાંત મુજબ વપરાશ શેની સાથે સંબંધિત છે ?

ચાલુ આવક
સંપૂર્ણ આવક
જીવનકાળની અપેક્ષિત આવક
જીવનકાળના અપેક્ષિત ભાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP