GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

કાર્લ માર્ક્સ
એફ. એચ. નાઇટ
માર્શલ
જે. શુમ્પીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કાઇ-સ્કવેર પરીક્ષણ માટે તમારે કેવા પ્રકારની માહિતીની જરૂર પડે છે ?

અંતરાલ
આપેલ પૈકી કોઈ નહીં
વર્ગીકૃત
ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP