GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

કાર્લ માર્ક્સ
જે. શુમ્પીટર
માર્શલ
એફ. એચ. નાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને ધો.12 પછી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા અર્થે કેટલી રકમની લોન આપવામાં આવે છે ?

રૂ. 10.00 લાખ
રૂ. 25.00 લાખ
રૂ. 20.00 લાખ
રૂ. 15.00 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂ. 20 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે ?

ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના
માઇક્રો ક્રેડિટ યોજના
સ્વયં સક્ષમ યોજના
મુદતી ધિરાણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ખાંચાવાળી માંગરેખાનું મોડેલ શું સમજાવે છે ?

કિંમત પરિવર્તનશીલતા
કિંમત જડતા
માંગ જડતા
માંગ પરિવર્તનશીલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ધંધાકીય પૂર્વાનુમાનની ઘાતાંકીય સરળીકરણની રીત એવા ભારાંકનો ઉપયોગ કરે છે કે જે ___ હોય.

અચળ
ગુણોત્તર શ્રેણીમાં
સમાંતર શ્રેણીમાં
મનસ્વી રીતે પસંદગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP