GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે.

ટાઈપ-2 ભૂલ
આપેલ પૈકી કોઈ નહીં
ગ્રાહકનું જોખમ
ઉત્પાદકનું જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે ?

અર્થ આંકડાશાસ્ત્ર
ગણિતિક અભ્યાસ
અર્થ મિતિશાસ્ત્ર
ગાણિતિક અર્થશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP