GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ?

રૂ. 210
રૂ. 300
રૂ. 250
રૂ. 230

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જ્યારે વિચલનો ___ થી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે.

સમાંતર મધ્યક
સ્વરિત મધ્યક
મધ્યસ્થ
ગુણોત્તર મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP