GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વિચલનના વર્ગોનો સરવાળો શેમાંથી લેવામાં આવે તો તે ન્યુનતમ હોય છે ?

સમાંતર મધ્યક
બહુલક
મધ્યસ્થ
ગુણોત્તર મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રીકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત શેની સાથે સંબંધિત છે ?

આપેલ તમામ
તુલનાત્મક ખર્ચ લાભ
સંપૂર્ણ લાભ
વૈકલ્પિક ખર્ચ લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ફુગાવા દરમ્યાન નાણાંના મૂલ્યમાં શું ફેરફાર થાય છે ?

ઘટાડો થાય છે
વધારો થાય છે
શૂન્ય થાય છે
સ્થિર રહે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જ્યારે વિચલનો ___ થી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે.

સમાંતર મધ્યક
સ્વરિત મધ્યક
ગુણોત્તર મધ્યક
મધ્યસ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP