GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વિચલનના વર્ગોનો સરવાળો શેમાંથી લેવામાં આવે તો તે ન્યુનતમ હોય છે ?

બહુલક
મધ્યસ્થ
ગુણોત્તર મધ્યક
સમાંતર મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો શૂન્ય પરિકલ્પના સાચી હોય પરંતુ પરિક્ષણ દ્વારા તેનો અસ્વીકાર થાય તો આ ક્યા પ્રકારની ભૂલ છે ?

પહેલા અને બીજા પ્રકારની ભૂલ
પહેલા પ્રકારની ભૂલ
આપેલ પૈકી કોઈ નહીં
બીજા પ્રકારની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP