GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ધંધાકીય પૂર્વાનુમાન ___ ના આધારે કરવામાં આવે છે.

પેઢીની નીતિઓ અને સંજોગો
આપેલ તમામ
ભૂતકાળની માહિતી
વર્તમાન માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારી જીવન
અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારની હિમાયત
અન્નાહારના ફાયદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો.

રંગભૂમિ
વીજળીને ચમકારે
સાંજ છૂટ્યાની વેળા
રેતપંખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે.

ઉત્પાદકનું જોખમ
ટાઈપ-2 ભૂલ
આપેલ પૈકી કોઈ નહીં
ગ્રાહકનું જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP