GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ફુગાવા દરમ્યાન નાણાંના મૂલ્યમાં શું ફેરફાર થાય છે ?

સ્થિર રહે છે
વધારો થાય છે
શૂન્ય થાય છે
ઘટાડો થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ?

રૂ. 210
રૂ. 250
રૂ. 300
રૂ. 230

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રાજયની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ (આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ?

અનુચ્છેદ-217
અનુચ્છેદ-227
અનુચ્છેદ-32
અનુચ્છેદ-226

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP