GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સામાન્ય બગાડ કે ઘટના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

કામદારની બેદરકારી કે બિનકાર્યક્ષમતા બગાડનું મુખ્ય કારણ.
પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે.
ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી.
ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી. અને પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
જો ઉપાર ખરીદી રૂ. 15,00,000 હોય, સરેરાશ વેપારી દેવાં રૂ. 3,00,000ના હોય તો લેણદારને નાણાં ચૂકવણીની મુદતના દિવસો કેટલા થશે ?

90 દિવસો
61 દિવસો
73 દિવસો
72 દિવસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નેતૃત્વ અંગેના આકસ્મિક સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા ?

ફિડલર
બ્લેક એન્ડ મોન્ટકિસ
લાઈકર્ટ
લેવીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP