GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) લંડનમાં લેણી થયેલ અને ત્યાં જ મળેલ આવક, ભારતમાં નીચેનામાંથી કોના માટે કરપાત્ર ગણાશે ? સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહિ બંને માટે રહીશ અને સામાન્ય રહીશ માટે રહીશ અને બિન રહીશ બંને માટે બીન રહીશ માટે સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહિ બંને માટે રહીશ અને સામાન્ય રહીશ માટે રહીશ અને બિન રહીશ બંને માટે બીન રહીશ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ભારતના બંધારણમાં અપાયેલ મૂળભૂત અધિકારો ક્યારે મોકૂફ રાખી શકાય ? રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત વિધાનસભ્યો કાયદો પસાર કરે ત્યારે સર્વોચ્ચ અદાલતના ન્યાયિક નિર્ણયથી બંધારણના સુધારા રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત વિધાનસભ્યો કાયદો પસાર કરે ત્યારે સર્વોચ્ચ અદાલતના ન્યાયિક નિર્ણયથી બંધારણના સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) X એ Yના નાટ્યગૃહમાં ગીત ગાવા અંગેની સમજૂતી કરેલ છે. આ દરમ્યાન X મૃત્યુ પામે છે. તો આ કરાર ___ ગણાય. રદબાતલ થવા પાત્ર કરાર ગેરકાયદેસર કરાર બિનઅમલી કરાર રદબાતલ કરાર રદબાતલ થવા પાત્ર કરાર ગેરકાયદેસર કરાર બિનઅમલી કરાર રદબાતલ કરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા કેટલા સભ્યોની સંમતિ જોઈએ ? 25 કુલ સભ્યોના 1/10 18 20 25 કુલ સભ્યોના 1/10 18 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Xને તેના નિકટના બે મિત્રો પાસેથી દરેકના રૂ. 30,000 લેખે મળેલ બક્ષિસ પૈકી કેટલો ભાગ કરપાત્ર ગણાશે ? સંપૂર્ણ રકમ કરપાત્ર સંપૂર્ણ રકમ રૂ. 60,000 કરપાત્ર રૂ. 10,000 કરપાત્ર રૂ. 50,000 સુધીની રકમ કરપાત્ર સંપૂર્ણ રકમ કરપાત્ર સંપૂર્ણ રકમ રૂ. 60,000 કરપાત્ર રૂ. 10,000 કરપાત્ર રૂ. 50,000 સુધીની રકમ કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) જ્યારે નમૂના કે વર્ણનથી માલનું વેચાણ કરવામાં આવેલ હોય અને વેચેલ માલ નમૂના કે વર્ણન મુજબનો ના હોય ત્યારે... ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે. વેચાણ કરનાર સજાપાત્ર બને છે ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે. કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય. ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે. વેચાણ કરનાર સજાપાત્ર બને છે ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે. કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP