GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ઓડિટર્સ રાજીનામું આપવાના કારણે ખાલી પડેલ જગ્યા પર નવા ઓડિટરની નિમણૂક નીચેનામાંથી કોણ કરી શકે ?

શૅર હોલ્ડરની સામાન્ય સભા
મધ્યસ્થ સરકાર
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કાર્ય પૃથક્કરણ એટલે શું ?

વ્યક્તિ જે કાર્ય કરવાનો છે તેનું મૂલ્યાંકન કરવું
કાર્ય વિશે માહિતી એકત્રિત કરવાની વ્યવસ્થિત પ્રક્રિયા
જે કાર્ય મેળવવાનું છે તેનું પૃથક્કરણ કરવું
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કોઈ વસ્તુનો નફા-જથ્થાનો ગુણોત્તર 0.6 હોય અને નફો રૂ. 9,000 હોય તો સલામતીના ગાળાની રકમ ___ થશે.

રૂ. 22,500
રૂ. 5,400
રૂ. 15,000
રૂ. 3,600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP