ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી ભદ્રનો કિલ્લો - અહમદશાહ કુંભારિયાના દેરા - વિમલ મંત્રી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી ભદ્રનો કિલ્લો - અહમદશાહ કુંભારિયાના દેરા - વિમલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ? મહાકુંવરબા કૌશલ્યાદેવી રાજબા મણીબા મહાકુંવરબા કૌશલ્યાદેવી રાજબા મણીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદપુરાણ કયાં રચાયું હોવાનું મનાય છે ? વડનગર વલભી સિદ્ધપુર સોમનાથ વડનગર વલભી સિદ્ધપુર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? અમદાવાદ મિલ કામદાર હડતાલ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ અમદાવાદ મિલ કામદાર હડતાલ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લંડનમાં ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કોણે કરી ? સરદારસિંહ રાણા વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભિખાઈજી કામા સરદારસિંહ રાણા વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભિખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી - પ્રાંતીય સરકારોની ઘોષણા બારડોલી સત્યાગ્રહ પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા બારડોલી સત્યાગ્રહ પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP