GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
અમદાવાદની ફરતે કોટ ચણાવી બાર દરવાજા કોણે મુકાવ્યા હતા ?

કુતબુદીન ઐબક
મુઝફ્ફરશાહ બીજો
મહમૂદ બેગડો
અહમદશાહ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સોમનાથ મંદિરની રક્ષા કાજે લગ્નના દિવસે જ બલિદાન આપનાર હમીરજી ગોહિલ ક્યાંના વતની હતા ?

પાટણ
લાઠી
સોમનાથ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સંચાલનના સંદર્ભમાં નાણાંકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

ર્જ્યોજ આર. ટેરી
પીટર એફ. ડ્રકર
ફેડરિક ટેલર
હેનરી ફિયોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કઈ અંકુશની પદ્ધતિ ઘટના તરફી હોય છે, અને સમય પર ભાર મૂકે છે ?

કટોકટી માર્ગ પદ્ધતિ (CPM)
કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT)
આપેલ પૈકી કોઈ નહીં
સમતૂટ વિશ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP