GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સમ્રાટ અશોક દ્વારા ગિરનાર ઉપર શિલાલેખ ક્યારે કોતરવામાં આવ્યો ?

ઈ.સ. પૂર્વે 229-20
ઇ.સ. પૂર્વે 273-237
ઇ.સ. પૂર્વે 322-298
ઈ.સ. પૂર્વે 260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયું લાંબાગાળાના ભંડોળનું લક્ષણ નથી ?

વધુ જોખમ
વધુ પ્રમાણ
કાયમી જરૂરિયાત
વધુ તરલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
જહાજના કપ્તાન દ્વારા ડર્ટી ચીટ (Foul Receipt) ક્યારે આપવામાં આવે છે ?

માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે
માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારે
માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે અને માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારેે બંને
માલની ગુણવત્તા હલકી હોય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નેતૃત્વ અંગેના આકસ્મિક સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા ?

ફિડલર
લાઈકર્ટ
લેવીન
બ્લેક એન્ડ મોન્ટકિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
Xને તેના નિકટના બે મિત્રો પાસેથી દરેકના રૂ. 30,000 લેખે મળેલ બક્ષિસ પૈકી કેટલો ભાગ કરપાત્ર ગણાશે ?

સંપૂર્ણ રકમ રૂ. 60,000 કરપાત્ર
રૂ. 50,000 સુધીની રકમ કરપાત્ર
રૂ. 10,000 કરપાત્ર
સંપૂર્ણ રકમ કરપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP