GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સમ્રાટ અશોક દ્વારા ગિરનાર ઉપર શિલાલેખ ક્યારે કોતરવામાં આવ્યો ?

ઇ.સ. પૂર્વે 322-298
ઈ.સ. પૂર્વે 260
ઈ.સ. પૂર્વે 229-20
ઇ.સ. પૂર્વે 273-237

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સંચાલનના સંદર્ભમાં નાણાંકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

પીટર એફ. ડ્રકર
હેનરી ફિયોલ
ર્જ્યોજ આર. ટેરી
ફેડરિક ટેલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
Keyman Insurance Policy હેઠળ બોનસ સહિત મળેલ રકમ નીચેનામાંથી કયા શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય ?

મૂડી નફો
અન્ય સાધનોની આવક
ધંધા કે વ્યવસાયનો નફો કે લાભ
પગારની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP