ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ? તરણેતરનો મેળો ભવનાથનો મેળો ચિત્રવિચિત્રનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો ચિત્રવિચિત્રનો મેળો વૌઠાનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ? માણેકવાડા જૈસવાડા નગવાડા ઝીંઝુવાડા માણેકવાડા જૈસવાડા નગવાડા ઝીંઝુવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ? હિતેન્દ્ર દેસાઇ ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા બળવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઇ ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? મુઝફ્ફરશાહ બીજો મહંમદ બેગડો કુતુબુદ્દીન અહમદશાહ નાસુરુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો મહંમદ બેગડો કુતુબુદ્દીન અહમદશાહ નાસુરુદ્દીન અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP