ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ? મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? વડોદરા રાજકોટ ભાવનગર અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? અમૃતા શેરગીલ આશાપૂર્ણા દેવી એસ્થીર ડેવિડ અમૃતા પ્રિતમ અમૃતા શેરગીલ આશાપૂર્ણા દેવી એસ્થીર ડેવિડ અમૃતા પ્રિતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કોની કૃતિ છે ? પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી સારંગ બારોટ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી સારંગ બારોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP