ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર મધ્યકાલીન યુગના કવિ કોણ છે ? ભાલણ પ્રીતમ શામળ દયારામ ભાલણ પ્રીતમ શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કૈવલ્ય ગીતા" ના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાં પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિતામાં આદિ કવિ કોને માનવામાં આવે છે ? ભાલણ નર્મદ આસામ નરસિંહ મહેતા ભાલણ નર્મદ આસામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ? 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ? મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? ભોજરાજ રાવ દુદાજી વિક્રમસિંહ રાણા સંગ્રામસિંહ ભોજરાજ રાવ દુદાજી વિક્રમસિંહ રાણા સંગ્રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP