ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

હમિદા મીર
દિવાળીબેન ભીલ
દમયંતી બરડાય
મીનલ રાઠોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.

સર્વજન હિતાય, સર્વજન સુખાય
બહુજન હિતાય બહુજન સુખાય
જાગૃતમ અહર્નિશમ્
યોગઃ કર્મસુ કૌશલમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય ?

સ્મિતા શાસ્ત્રી
જયશંકર સુંદરી
મલ્લિકા સારાભાઈ
મૃણાલિની સારાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે ?

બાલકૃષ્ણ દોશી
કાન્તીભાઈ પટેલ
મધે ગુરુજી
પ્રભાશંકર સોમપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP