Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ....

ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે.
પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે.
કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે.
અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ?

નળ સરોવર
ખીજડીયા પક્ષી અભયારણ્ય
ઇન્દ્રોડા પાર્ક
થોળ પક્ષી અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અંધકાસુરનો વધ કરતા ભગવાન શિવની મૂર્તિ કયાં આવેલી છે ?

અડાલજની વાવ (ગાંધીનગર)
રાણકીવાવ (પાટણ)
સારણેશ્વર મંદિર (પોળો)
હાટકેશ્વર મંદિર (વડનગર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP