GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કોણે આ વિધાન કહ્યું : “આજે આપણે આપણી ચોતરફ જે રાષ્ટ્ર જોઈ રહ્યા છીએ તે પતન થયેલ રાષ્ટ્ર છે. એવું રાષ્ટ્ર કે જેની પ્રાચીન મહાનતા ખંડેરોમાં દફનાયેલી છે." કેશવ ચંદ્ર સેન સરદાર વલ્લભભાઈ પટેલ રાજા રામ મોહન રાય જવાહરલાલ નેહરૂ કેશવ ચંદ્ર સેન સરદાર વલ્લભભાઈ પટેલ રાજા રામ મોહન રાય જવાહરલાલ નેહરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) Bluetooth માં ___ તકનીકીનો ઉપયોગ થાય છે. આપેલ તમામ 8 phase shift keying Frequency hopping spread spectrum Gaussian minimum shift keying આપેલ તમામ 8 phase shift keying Frequency hopping spread spectrum Gaussian minimum shift keying ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પરમાણુ રીએક્ટમાં ભારે પાણીનું કાર્ય ___ છે. આપેલ પૈકી કોઈ નહીં ન્યૂટ્રોનને સ્થગિત કરવા ન્યૂટ્રોનની ગતિ ધીમી કરવા ન્યૂટ્રોનની પ્રજાતિઓ વધારવા આપેલ પૈકી કોઈ નહીં ન્યૂટ્રોનને સ્થગિત કરવા ન્યૂટ્રોનની ગતિ ધીમી કરવા ન્યૂટ્રોનની પ્રજાતિઓ વધારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) NCCC (National Cyber Corridor Centre) તથા DFS (Directorate of Forensic Science) એ નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ આવે છે ? ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય રક્ષા મંત્રાલય દૂર સંચાર મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય રક્ષા મંત્રાલય દૂર સંચાર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં નિકટ અવરક્ત (Near Infrared) તરંગો રાત્રિ દૃષ્ટિના ઉપરણો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આપેલ બંને ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટો અને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી કોઈ નહીં નિકટ અવરક્ત (Near Infrared) તરંગો રાત્રિ દૃષ્ટિના ઉપરણો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આપેલ બંને ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટો અને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પ્રાગૈતિહાસિક (Pre-historic) કયા બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP