GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

આપેલ બંને
મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું.
શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
અકબરના શાસન દરમ્યાન ગુજરાતના સૂબા 9 સરકારમાં વિભાજીત હતા. નીચેના પૈકી કયું એ સરકાર ન હતું ?

પાટણ
બરોડા
નાંદોદ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા બે દ્વિપસમુહોની વચ્ચે ડંકન માર્ગ (Duncan passage) સ્થિત છે ?

દક્ષિણ આંદામાન અને નાના આંદામાન (South Andaman and Little Andaman)
નાના આંદામાન અને કાર નિકોબાર દ્વિપ સમુહ (Little Andaman and Car Nicobar Island)
નાના નિકોબાર દ્વિપ સમુહ અને મોટા નિકોબાર દ્વિપ સમુહ (Little Nicobar Island and Great Nicobar Island)
કાર નિકોબાર દ્વિપ સમુહ અને નાના નિકોબાર દ્વિપ સમુહ (Car Nicobar Island and Little Nicobar Island)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
1935માં નીચેના પૈકી કયા પ્રાંતોમાં સૌપ્રથમ વાર દ્વિગ્રહી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી ?
1. બંગાળ
2. પંજાબ
3. ઉત્તર પ્રદેશ
4. બિહાર
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP