GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતનું નીચેના પૈકીનું કયું રાજ્ય એ સમગ્રતઃ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવતું નથી ? મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ચંદ્રયાન-2 મિશનનું અવકાશમાં પ્રક્ષેપણમાં નીચેના પૈકી કયા વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો ? SLV-3 PSLV-XL GSLVMK-III આપેલ પૈકી કોઈ નહીં SLV-3 PSLV-XL GSLVMK-III આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 'evolved Laser Interferometer Space Antenna (eLISA)' પ્રોજેક્ટનો હેતુ શું છે ? આપણી સંરક્ષણ પ્રણાલી પર સૌર જ્વાળાઓની અસરનો અભ્યાસ કરવા માટે મિસાઈલ સંરક્ષણ પ્રણાલીની અસરકારકતા શોધવા માટે ગુરૂત્વાકર્ષીય તરંગો શોધવા માટે ન્યૂટ્રીઓન શોધવા માટે આપણી સંરક્ષણ પ્રણાલી પર સૌર જ્વાળાઓની અસરનો અભ્યાસ કરવા માટે મિસાઈલ સંરક્ષણ પ્રણાલીની અસરકારકતા શોધવા માટે ગુરૂત્વાકર્ષીય તરંગો શોધવા માટે ન્યૂટ્રીઓન શોધવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય દ્વિપોની સૌથી વધુ સંખ્યા ___ માં સ્થિત છે. આપેલ પૈકી કોઈ નહીં બંગાળના ઉપસાગર મુન્નારનો અખાત અરબી સમુદ્ર આપેલ પૈકી કોઈ નહીં બંગાળના ઉપસાગર મુન્નારનો અખાત અરબી સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ગુજરાતનો નીચેના પૈકીનો કયા જિલ્લો ગાઢ પાનખર (ભેજવાળા, શુષ્ક, કાંટાળા) જંગલના આચ્છાદનનો વધુ વિસ્તાર ધરાવે છે ? જૂનાગઢ નર્મદા સાબરકાંઠા ડાંગ જૂનાગઢ નર્મદા સાબરકાંઠા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) અંદાજપત્રીય ખાધ એ પ્રાથમિક ખાધ કરતાં અલગ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. આપેલ તમામ અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. આપેલ તમામ અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP