ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ હિન્દ સ્વરાજ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ હિન્દ સ્વરાજ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કઈ નદી "ગુજરાતની કોલોરાડો" કહેવાય છે ? વિશ્વામિત્રી મહી સાબરમતી નર્મદા વિશ્વામિત્રી મહી સાબરમતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે ? વડોદરા અરવલ્લી સુરેન્દ્રનગર સુરત વડોદરા અરવલ્લી સુરેન્દ્રનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ? બાણેજ ગોપનાથ કનકાઈ કોળીયાક બાણેજ ગોપનાથ કનકાઈ કોળીયાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ? ઉમાશંકર જોશી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસીઓ ખેતરમાં ખેતીની શરૂઆત વખતે ક્યાં દેવની પૂજા કરે છે ? વડલા દેવ વચ્છરાજ દેવ ખેતલા દેવ બળીયાદેવ વડલા દેવ વચ્છરાજ દેવ ખેતલા દેવ બળીયાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP