ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ નીતિવાદને માર્ગે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ નીતિવાદને માર્ગે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સાહિત્ય કૃતિઓ પરથી નૃત્યનાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે ? મૃણાલિની સારાભાઇ સુનિલ કોઠારી ભાનુ અથૈયા સોનલ માનસિંહ મૃણાલિની સારાભાઇ સુનિલ કોઠારી ભાનુ અથૈયા સોનલ માનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિના લોકો વસે છે ? વરલી, વસાવા અને હળપતિ ભીલ, કણબી અને રાઠવા ભીલ, કણબી અને વસાવા ભીલ, કણબી અને વરલી વરલી, વસાવા અને હળપતિ ભીલ, કણબી અને રાઠવા ભીલ, કણબી અને વસાવા ભીલ, કણબી અને વરલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે ? રણછોડભાઈ ન્હાનાલાલ દલપતરામ દયારામ રણછોડભાઈ ન્હાનાલાલ દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ? સખી પ્રણાલી ગૌડિયા પ્રણાલી રસિક પ્રણાલી વારકરી પ્રણાલી સખી પ્રણાલી ગૌડિયા પ્રણાલી રસિક પ્રણાલી વારકરી પ્રણાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયો બંધ બાંધવામાં આવ્યો ? જનગડિયા ખોડાસર સૂરજબારી ચીમનાબાઈ જનગડિયા ખોડાસર સૂરજબારી ચીમનાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP