GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકીની કઈ સામગ્રીએ ઇમારતોના બાંધકામમાં સીધી રીતે ઉપયોગમાં લેવામાં આવતી નથી ? ચૂનાનો પથ્થર ગ્રેનાઈટ આરસ રેતીનો પથ્થર ચૂનાનો પથ્થર ગ્રેનાઈટ આરસ રેતીનો પથ્થર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા બે દ્વિપસમુહોની વચ્ચે ડંકન માર્ગ (Duncan passage) સ્થિત છે ? દક્ષિણ આંદામાન અને નાના આંદામાન (South Andaman and Little Andaman) કાર નિકોબાર દ્વિપ સમુહ અને નાના નિકોબાર દ્વિપ સમુહ (Car Nicobar Island and Little Nicobar Island) નાના આંદામાન અને કાર નિકોબાર દ્વિપ સમુહ (Little Andaman and Car Nicobar Island) નાના નિકોબાર દ્વિપ સમુહ અને મોટા નિકોબાર દ્વિપ સમુહ (Little Nicobar Island and Great Nicobar Island) દક્ષિણ આંદામાન અને નાના આંદામાન (South Andaman and Little Andaman) કાર નિકોબાર દ્વિપ સમુહ અને નાના નિકોબાર દ્વિપ સમુહ (Car Nicobar Island and Little Nicobar Island) નાના આંદામાન અને કાર નિકોબાર દ્વિપ સમુહ (Little Andaman and Car Nicobar Island) નાના નિકોબાર દ્વિપ સમુહ અને મોટા નિકોબાર દ્વિપ સમુહ (Little Nicobar Island and Great Nicobar Island) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જો 1 જાન્યુઆરી, 1996 ના રોજ સોમવાર હોય તો 1 જાન્યુઆરી, 1997 ના રોજ કયો વાર હશે ? રવિવાર ગુરૂવાર બુધવાર શુક્રવાર રવિવાર ગુરૂવાર બુધવાર શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ યોજના એ સૌ પ્રથમ વાર રાજ્યની ભૂમિકાને 'પુર્નવ્યાખ્યાયિત' કરવાનું સૂચન કર્યું ? આપેલ પૈકી કોઈ નહીં આઠમી યોજના નવમી યોજના છઠ્ઠી યોજના આપેલ પૈકી કોઈ નહીં આઠમી યોજના નવમી યોજના છઠ્ઠી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કનિષ્કના શાસન અને રાજ્યતંત્ર (regime) વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી ? તેનું સામ્રાજ્ય ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માળવા સુધી વિસ્તરેલું હતું. કનિષ્ક એ કાશ્મીરમાં ચોથી બૌદ્ધ પરિષદ નિયંત્રીત કરી હતી. આપેલ પૈકી કોઈ નહીં તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમમાં ખોટાન થી શરૂ કરીને પૂર્વમાં બનારસ સુધી વિસ્તરેલું હતું. તેનું સામ્રાજ્ય ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માળવા સુધી વિસ્તરેલું હતું. કનિષ્ક એ કાશ્મીરમાં ચોથી બૌદ્ધ પરિષદ નિયંત્રીત કરી હતી. આપેલ પૈકી કોઈ નહીં તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમમાં ખોટાન થી શરૂ કરીને પૂર્વમાં બનારસ સુધી વિસ્તરેલું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ‘વસ્તી વિષયક અંતર' શબ્દ એ ___ માં તફાવત સૂચવે છે. વય માળખું કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી જન્મ દર અને મૃત્યુ દર જાતિ પ્રમાણ વય માળખું કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી જન્મ દર અને મૃત્યુ દર જાતિ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP