GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટો અને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને નિકટ અવરક્ત (Near Infrared) તરંગો રાત્રિ દૃષ્ટિના ઉપરણો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટો અને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને નિકટ અવરક્ત (Near Infrared) તરંગો રાત્રિ દૃષ્ટિના ઉપરણો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) આવકના પ્રતિ અતિરિક્ત રૂપિયા/ડોલરના ઉમેરા પર ચૂકવાતો વ્યક્તિગત કર વેરાનો દર ___ તરીકે ઓળખાય છે. ઉદાર કર વેરા દર વધારાનો કર વેરા દર સરેરાશ કર વેરા દર સીમાંત કર વેરા દર ઉદાર કર વેરા દર વધારાનો કર વેરા દર સરેરાશ કર વેરા દર સીમાંત કર વેરા દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં પ્રતિ વર્ષ 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષનો મુખ્ય વિચાર ___ છે. વધુ સારા, વધુ સ્વસ્થ વિશ્વનું નિર્માણ સર્વને માટે વધુ સારા સ્વાસ્થ્યનું નિર્માણ આપેલ પૈકી કોઈ નહીં તમામ માટે સ્વાસ્થ્ય પૂર્ણ પર્યાવરણનું નિર્માણ વધુ સારા, વધુ સ્વસ્થ વિશ્વનું નિર્માણ સર્વને માટે વધુ સારા સ્વાસ્થ્યનું નિર્માણ આપેલ પૈકી કોઈ નહીં તમામ માટે સ્વાસ્થ્ય પૂર્ણ પર્યાવરણનું નિર્માણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ બંને ગરમ ભેજવાળી અને ગરમ સૂકી પરિસ્થિતિમાં તુવેરનું વાવેતર કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં ગરમ ભેજવાળી આબોહવામાં બાજરાનું વાવેતર કરી શકાય છે. આપેલ બંને ગરમ ભેજવાળી અને ગરમ સૂકી પરિસ્થિતિમાં તુવેરનું વાવેતર કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં ગરમ ભેજવાળી આબોહવામાં બાજરાનું વાવેતર કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પૃથ્વી ફરતે ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ નીચે પડી જતો નથી. આમ થવાનું કારણ એ છે કે પૃથ્વીનું આકર્ષણ ___ તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે. ચંદ્રના આકર્ષણને કારણે પ્રભાવહીન બને છે. તેની સ્થિર ગતિ માટે જરૂરી ઝડપ પૂરી પાડે છે. આટલા અંતરે અસ્તિત્વ ધરાવતું નથી. તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે. ચંદ્રના આકર્ષણને કારણે પ્રભાવહીન બને છે. તેની સ્થિર ગતિ માટે જરૂરી ઝડપ પૂરી પાડે છે. આટલા અંતરે અસ્તિત્વ ધરાવતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP