GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે સૌ પ્રથમ વખત એવો ચૂકાદો આપ્યો કે બંધારણના પાયાગત માળખમાં સંસદ દ્વારા સુધારા કરી શકાય નહિં ?

ગોલકનાથ કેસ
આપેલ પૈકી કોઈ નહીં
કેશવાનંદ ભારતી કેસ
મિનરવા મિલ્સ કેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતના મહેલો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1. તે ગથિક કમાનો, મુઘલ ગુંબજ સાથેનો જાજરમાન ઘડિયાળ ટાવર પ્રદર્શિત કરે છે.
2. રણજીત વિલાસ મહેલ એ મહારાજા અમરસિંહજી દ્વારા બાંધવામાં આવ્યો હતો.
3. વડોદરા ખાતેનો લક્ષ્મી વિલાસ મહેલ એ ઈન્ડો સેરેસેનીક (Indo-Saracenic) પુનઃપ્રવર્તન (revival) શૈલીમાં બાંધવામાં આવ્યો હતો.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
શર્મિષ્ઠા તળાવ એ ___ શાસન કાળ દરમ્યાનનું શ્રેષ્ઠ દૃષ્ટાંત ગણવામાં આવે છે.

આપેલ પૈકી કોઈ નહીં
સોલંકી
વાઘેલા
ચૂડાસમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સભા મોકૂફીની દરખાસ્ત બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1.તે એક અસાધારણ પ્રક્રિયા છે કે જે લોકસભાની સામાન્ય કાર્ય પ્રણાલીથી અલગ છે.
2. તેનો મુખ્ય હેતુ એ જાહેર મહત્વની બાબત પર તાત્કાલિક ગૃહનું ધ્યાન દોરવા માટેનો છે.
3. તે રાજ્યસભાને પણ લાગુ પડે છે.
4. તેને રજૂ કરવા માટે ઓછામાં ઓછા 50 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
બંધારણ સભાના સદસ્યો કે જેમણે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો તેઓ ___

બ્રિટીશ સાંસદ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા.
આપેલ તમામ
ગવર્નર જનરલ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા.
વિવિધ પ્રાંતોની ધારા સભાઓ દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચે આપેલ પરિસ્થિતિ માટે સરકાર પક્ષે સૌથી યોગ્ય પ્રતિક્રિયા કઈ હશે ?
પરિસ્થિતિ વરસાદના અભાવે સમગ્ર પ્રદેશ પર દુષ્કાળની પરિસ્થિતિ આવી પડી છે.

અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ
વરસાદની રાહ જોવી જોઇએ
લોકોનું સ્થળાંતર કરવું જોઇએ
તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP