ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ? જ્યોતિન્દ્ર દવે હરીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી ધીરુબહેન પટેલ જ્યોતિન્દ્ર દવે હરીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી ધીરુબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? ગુણવંત શાહ ઉમાશંકર જોશી મો.ક. ગાંધી રવિશંકર મહારાજ ગુણવંત શાહ ઉમાશંકર જોશી મો.ક. ગાંધી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? રામજી ભા, રૂખી : દરિયાલાલ કાનજી, જીવી : મળેલા જીવ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ગોબર, સંતુ : સંતુ રંગીલી રામજી ભા, રૂખી : દરિયાલાલ કાનજી, જીવી : મળેલા જીવ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ગોબર, સંતુ : સંતુ રંગીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ? માનવીની ભવાઈમાં વળામણાંમાં એળે નહિ તો બેળેમાં સુખદુ:ખના સાથીમાં માનવીની ભવાઈમાં વળામણાંમાં એળે નહિ તો બેળેમાં સુખદુ:ખના સાથીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ? મધુસૂદન કોઠારી સિતાંશુ યશચંદ્ર મહેતા ચિનુ મોદી ભગવતીકુમાર શર્મા મધુસૂદન કોઠારી સિતાંશુ યશચંદ્ર મહેતા ચિનુ મોદી ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP