ભારતનો ઈતિહાસ (History of India)
1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

મુંબઈ-થાણે
દિલ્હી-અમદાવાદ
મુંબઈ-પુણે
દિલ્હી-મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ?

ખુદીરામ બોઝ
વાસુદેવ બળવંત ફળકે
વીર સાવરકર
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ભોળાનાથ સારાભાઇ દિવેટિયા
રાજા રામમોહનરાય
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ?

અથર્વવેદ
ગાંધર્વવેદ
ઋગ્વેદ
યજુર્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્નર / વાઈસરોય અને તેઓના કાર્યને જોડો.
1) રોબર્ટ ક્લાઈવ
2) વોરન હેસ્ટીંગ
3) વિલિયમ બેન્ટિગ
4) ચાર્લ્સ મેટકાલફે
A) બંગાળમાં ડ્યુઅલ સરકારની સ્થાપના
B) મહેસૂલી અધિકારીઓની નિમણૂક
C) પ્રથમ ગવર્નર જનરલ
D) પ્રેસ ઉપરના પ્રતિબંધ દૂર કર્યા

1-C, 2-D, 3-A, 4-B
1-B, 2-C, 3-D, 4-A
1-A, 2-B, 3-C, 4-D
1-D, 2-A, 3-B, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ?

વિલિયમ બેન્ટિક
વિલિયમ જ્યોર્જ
વિલિયમ ટલે
વિલિયમ ક્લાઈવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP