ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ હર્ષદ ધ્રુવ અંબાલાલ દેસાઈ વજુ કોટક કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ હર્ષદ ધ્રુવ અંબાલાલ દેસાઈ વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ? વિધિકુણ્ઠિતમ્ સ્ક્રેપબુક હૃદયરુદિતશતકમ્ હૃદયવીણા વિધિકુણ્ઠિતમ્ સ્ક્રેપબુક હૃદયરુદિતશતકમ્ હૃદયવીણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો. ધીરુભાઈ ઠાકર નવલરામ ત્રિવેદી ઇશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા ધીરુભાઈ ઠાકર નવલરામ ત્રિવેદી ઇશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) Path ways of light આત્મકથા કોની છે ? શાંતિ શાહ પ્રકાશ આમ્ટે ફાધર વાલેસ દુલેરાય કારાણી શાંતિ શાહ પ્રકાશ આમ્ટે ફાધર વાલેસ દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? શાલિભદ્ર સૂરિ વિનયચંદ્ર સુરી ચંદબરદાઈ રવીન્દ્રનાથ ટાગોર શાલિભદ્ર સૂરિ વિનયચંદ્ર સુરી ચંદબરદાઈ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' ___ છે. આખ્યાન પદ્યનવલિકા લોકગીત મહાકાવ્ય આખ્યાન પદ્યનવલિકા લોકગીત મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP