GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કોણે ભારતમાં જિલ્લા કલેક્ટરની કચેરીનું નિર્માણ કર્યું ?

લોર્ડ બેન્ટીક
લોર્ડ મેયો (Lord Mayo)
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ વોરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
બાયોગેસ મુખ્યત્વે ___ નું મિશ્રણ છે.

પ્રોપેન અને ઓક્સીજન
મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ
પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ
મિથેન અને ઓક્સીજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા પ્રકારના જંગલો એ ભારતમાં ભૌગોલિક ક્ષેત્રનો સૌથી વધુ પ્રતિશત વિસ્તાર આચ્છાદિત કરે છે ?

આપેલ પૈકી કોઈ નહીં
ઉષ્ણ કટિબંધીય શૂષ્ક પાનખર જંગલો
ઉષ્ણ કટિબંધીય ભેજવાળા પાનખર જંગલો
ઉષ્ણ કટિબંધીય અર્ધ સદાબહાર (semi evergreen) જંગલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
પ્રકાશ સંશ્લેષણ સાથે નીચેના પૈકીની કઈ પ્રક્રિયા સંકળાયેલી છે ?

કાર્બન ડાયોક્સાઈડ અને પાણી મુક્ત કરવા માટે ખોરાક ઓક્સીડાઈઝ્ડ થાય છે.
મુક્ત ઊર્જા એ પ્રચ્છન્ન ઊર્જામાં રૂપાંતરિત થાય છે અને સંગ્રહાય છે.
ઓક્સીજન લેવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઈડ તથા પાણીની બાષ્પ બહાર નીકળે છે.
મુક્ત ઉર્જાના નિર્માણ માટે પ્રચ્છન્ન ઊર્જા વિમુક્ત થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતનું નીચેના પૈકીનું કયું રાજ્ય એ સમગ્રતઃ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવતું નથી ?

મહારાષ્ટ્ર
ગુજરાત
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
(નિર્દેશ) પ્રત્યેક માં એક વિધાન અને બે તારણો I અને II આપવામાં આવ્યા છે. તમારે વિધાનમાં આપેલ તમામ વિગતને સાચી માનવાની છે, અને બન્ને તારણોનો અભ્યાસ કરી એ નિર્ણય કરવાનો છે કે તે પૈકી કયા તારણો વિધાનોમાં આપેલ વિગતોને તાર્કિક રીતે અનુસરે છે. તમારો ઉત્તર આ મુજબ આપોઃ
વિધાન:
જો કે આપણી પાસે ક્રાઇસીલ અને આઇ.સી.આર.એ જેવી રેટિંગ એજન્સીઓ છે, છતાં રોકાણકારોના રક્ષણ માટે આઇ.ટી. કંપનીઓ માટે અલગ રેટિંગ એજન્સીની માંગ ઉભી થયેલ છે.
તારણો:
I. આઇ.ટી. કંપનીઓના નાણાકીય હિસાબોનું આકલન અલગ આવડત, અંતર્દષ્ટી અને લાયકાત માંગી લે છે.
II. હવે આઇ.ટી. કંપનીઓમાં રોકાણ કરતા રોકાણકારોને તેમણા રોકાણ માટે રક્ષણ મળશે.

જો તારણ । અથવા II અનુસરે છે
જો માત્ર તારણ I અનુસરે છે
જો તારણ । કે II અનુસરતા નથી.
જો માત્ર તારણ II અનુસરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP