ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી નર્મદશંકર દુર્ગારામ મહેતા નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી નર્મદશંકર દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિતાંશુ યશશ્ચંદ્ર રચિત તોખાર નાટક પિટર શેફરના કયા નાટકનું રૂપાંતર છે ? ધ ક્રાઉન એકવસ વેનીટી ફેર આઉટલેન્ડર ધ ક્રાઉન એકવસ વેનીટી ફેર આઉટલેન્ડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ ક્યાંના વતની હતાં ? મેવાડ માંગરોળ મેડતા મારવાડ મેવાડ માંગરોળ મેડતા મારવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? અંબાલાલ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ અંબાલાલ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ? કરસનદાસ મૂળજી ધ્રુવ ભટ્ટ કરસનદાસ લુહાર સુજાતા ભટ્ટ કરસનદાસ મૂળજી ધ્રુવ ભટ્ટ કરસનદાસ લુહાર સુજાતા ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP